જ્યારે કૉપર યુકત ફૂગનાશક (જેમ કે કૉપર ઓકસીકલોરાઈડ) અને ફૉસ્ફરસ યુકત ખાતર એક સાથે મિક્ષ કરીને છોડ પર છાંટવામાં આવે ત્યારે શું થઈ શકે છે? ૧) છોડની વૃદ્ધિ બેગુણી થાય છે ૨) પાંદડા વધુ લીલા બને છે ૩) પાંદડા બળવાની શક્યતા વધે છે ૪) ફૂલ અને ફળ વધુ આવે છે કૃપા કરીને તમારો જવાબ પસંદ કરો પ્રશ્નનો જવાબ આપવા માટે લૉગિન કરો. લોગ ઈન અગાઉની સ્પર્ધાના વિજેતા: મગફળીના પાન પીળા થઈને સફેદ થઈ જાય તો નીચેનામાંથી કયાં પોષકતત્વો ની ઉણપ હોય શકે? - સાચો જવાબ: સલ્ફર Mohan Bhai B vankar (Village: sherganj) Hardik Radadiya (Village: chibhda) Kobiya jaysukh valjibhai (Village: Veraval bhadla) Raninga Vishal (Village: Nana sakhapar) Dabhi Rameshbhai Ranchhodbhai (Village: kandari) bhikhabhai b patel (Village: motipavad) Gamansinh Zala (Village: Makwanavas Umbari)