જ્યારે કૉપર યુકત ફૂગનાશક (જેમ કે કૉપર ઓકસીકલોરાઈડ) અને ફૉસ્ફરસ યુકત ખાતર એક સાથે મિક્ષ કરીને છોડ પર છાંટવામાં આવે ત્યારે શું થઈ શકે છે?
  • ૧) છોડની વૃદ્ધિ બેગુણી થાય છે
  • ૨) પાંદડા વધુ લીલા બને છે
  • ૩) પાંદડા બળવાની શક્યતા વધે છે
  • ૪) ફૂલ અને ફળ વધુ આવે છે

પ્રશ્નનો જવાબ આપવા માટે લૉગિન કરો.

લોગ ઈન

અગાઉની સ્પર્ધાના વિજેતા:
મગફળીના પાન પીળા થઈને સફેદ થઈ જાય તો નીચેનામાંથી કયાં પોષકતત્વો ની ઉણપ હોય શકે? - સાચો જવાબ: સલ્ફર
  1. Mohan Bhai B vankar (Village: sherganj)
  2. Hardik Radadiya (Village: chibhda)
  3. Kobiya jaysukh valjibhai (Village: Veraval bhadla)
  4. Raninga Vishal (Village: Nana sakhapar)
  5. Dabhi Rameshbhai Ranchhodbhai (Village: kandari)
  6. bhikhabhai b patel (Village: motipavad)
  7. Gamansinh Zala (Village: Makwanavas Umbari)