મીનફર્ટ જીઓ કેર - દાણાદાર (સર્ટિફાઈડ ઓર્ગનિક પ્રોડક્ટ)

મહત્તમ વેચાણ કિંમત :
: (તમામ કર સહીત)
: (તમામ કર સહીત)
રેટિંગ: | 0.00

છોડને થતાં ફાયદા :-

  • છોડની ઝડપી વૃદ્ધિ સાથે, મૂળ અને શાખાઓ નો વિકાસ કરી કોશિકાઓ નું નિર્માણ કરે છે
  • ફૂલો અને ફળોનું પ્રમાણ વધારવામાં મદદ કરે છે
  • ફળ ની ચમક વધારી, મીઠા અને રસદાર બનાવે છે
  • ઝાડ અને છોડને યુવાન રાખવામાં મદદ કરે છે
  • પોષણ માટે સમય આપીને યોગ્ય સમયે પાક નો વિકાસ કરીને વજન વધારે છે
  • છોડને બધા જરૂરી તત્વો આપવામાં મદદ કરે છે

વપરાશ :- છોડ ની ઉંમર પ્રમાણે

ફાયદાઓ :- 

  • મીનફર્ટ જીઓકેર પ્લાન્ટ વૃદ્ધિ કરવા માટે ૧૦૦% કુદરતી ઉત્પાદન છે. 
  • તે ખનીજ ના મહત્વ ના ગુણધર્મોનું ઉત્તમ મિશ્રણ છે જે જમીનની ફળદ્રુપતા વધારે છે. 
  • તે જમીનના સૂક્ષ્મ જીવો ને વધારી અને રોગો-જંતુઓ સામે લાડવા માટે છોડની પ્રતિકાર શક્તિ ને વધારે છે. જીઓકેર જમીનના શારીરિક અને માળખાકીય ગુણધર્મો, જમીન ની શોષણ ક્ષમતા માં સુધારો કરે છે. 
  • જેથી છોડ તંદુરસ્ત, જમીન સક્રિય, મજબૂત કરવા અને પુનર્જીવન કરવામાં મદદ મળે છે.

વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો

લોગ ઈન